ઇતિહાસ ઉપલેટા નું
ભારત એક ધાર્મિક અને પૌરાણિક દેશ મનાય છે. જેમાં બધા રાજ્ય અને ગામ નો એક અનોખો ઇતિહાસ સમાયેલો છે.એવું જ એક ગામ ઉપલેટા જે ગુજરાત સ્થિત રાજકોટ જિલ્લા માં આવેલું છે.ઉપલેટા નું નામે આવે એટલે ભગવત સિંહજી ને તો યાદ કરવામાં આવે જ કેમ ભગવત સિંહજી એ રાજા હતા જેને ઉપલેટા નું નામે ઇતિહાસ ના ચોપડે ચડાવી દીધું. ઉપલેટા નું રાજ્ય ઇ.સ.૧૭૨૫ માં ભા કુંભાજી ના હસ્તક હતું. ત્યાર બાદ ઘણા ખરા રાજાઓ આવિયા અને ઉપલેટા પર રાજ કરિયું પણ ઉપલેટા નું નામ મોખરે ભગતવ સિંહજી ના રાજ માં જ આવ્યુ. મહારાજા ભગવત સિંહજી નો પરિચય :- ભગવત સિંહજી નો જ્ન્મ ગુજરાત સ્થિત રાજકોટ જિલ્લા ના ધોરાજી ગામ માં ઇ.સ.૧૮૬૫ માં થયો હતો અને તેમનું દુઃખદ અવસાન રાજકોટ જિલ્લા ના ગોંડલ તાલુકામાં ઇ.સ.૧૯૪૪ માં થયું હતું.ભગવત સિંહજી નો અભ્યાસ રાજકુમાર કોલેજ થી થયેલો હતો. ત્યાર બાદ ઇ.સ.૧૮૯૨ થી તેઓ ઔષધ માં પારંગત થવા એડિનબગૅ યુનિવર્સિટી સાથે જોડાયા.તેમનો આ અભ્યાસ ઇ.સ.૧૮૯૫ માં સમાપ્ત થાય ગયો.તે દરમિ...